ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 243 આર્ટિકલ – 275 આર્ટિકલ – 164 આર્ટિકલ – 338 આર્ટિકલ – 243 આર્ટિકલ – 275 આર્ટિકલ – 164 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 333 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 14 વર્ષ 16 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 16 વર્ષ 18 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 339 આર્ટિકલ – 340 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 આર્ટિકલ – 340 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP