સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ હમ્મીરમદમર્દન બાલભારત કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ હમ્મીરમદમર્દન બાલભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? કહાવલી તરંગવઈ દ્રયાશ્રય ગણદર્પણ કહાવલી તરંગવઈ દ્રયાશ્રય ગણદર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? રેવંતગિરિ રાસુ માતૃકાચઉપઈ કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ રેવંતગિરિ રાસુ માતૃકાચઉપઈ કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ? કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP