સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

સપ્તર્ષિ
આકાશમાં શનિ
હોકાયંત્ર
મંદિરમાં સ્થાપિત શિવલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

ચંદ્રાબાબુ નાયડુ
મમતા બેનર્જી
જયલલિતા
લાલુપ્રસાદ યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP