GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 'રાવણ હથ્થો' શું છે ? એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ રાવણના હાથ વડે બંધાયેલ મહેલ એક પ્રકારનું તંતુવાદ્ય એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ રાવણના હાથ વડે બંધાયેલ મહેલ એક પ્રકારનું તંતુવાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? એટ્રાજીન પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન ઓક્સીડાયોઝોન એટ્રાજીન પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન ઓક્સીડાયોઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ ઓળખાવો : રિક્ષાભાડું તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો : (1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે. – આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP