Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

(1) અને (2) બંને કારણો ખોટાં છે.
કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
(1) અને (2) બંને કારણો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ?

મીસ્ટ બ્લોઅર
ડસ્ટર
સ્પ્રેયર
પાવર સ્પ્રેયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ?

બિન ખાધ પાક
રોકડીયો પાક
પિંજર પાક
ખાધ પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP