GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

મોરારી બાપુ
પંડિત સુખલાલજી
૨મેશ ઓઝા
સીતા ૨ામ મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમા પ્રચારતંત્ર ગોઠવવું
સરકારશ્રીની નીતી બનાવવામાં સહાયરૂપ થવું
સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

સર્વાનુમતે લેવાય
ગતિશીલ અને અનુભવી દ્વારા લેવાય
બહુમતીથી લેવાય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP