Gujarat Police Constable Practice MCQ
રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે?

રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે
રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે
રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે
રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?

નૃસિંહદાસજી
સ્વામી શ્રધ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિધાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીને સૌથી પહેલા ‘રાષ્ટ્રપિતા’ તરીકે કોણે સંબોધ્યા હતા ?

દાદાભાઈ નવરોજી
નેતાજી સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરૂ
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP