ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

દેવોને
સગા-સંબંધીઓને
રાજાઓને
દાનવોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

અંબાલાલ દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રણછોડભાઈ ઉદયરામ
કે.હ.ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP