ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં પ્રજામંડળ દ્વારા જવાબદાર પ્રજામંડળ કયારે રચવામાં આવ્યું ? 1940 1936 1942 1947 1940 1936 1942 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? ચોરંદા કરાડી રાસગામ પીપરડી ચોરંદા કરાડી રાસગામ પીપરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? સરદાર પટેલ રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા બ્રહ્મકુમાર દત્ત સરદાર પટેલ રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા બ્રહ્મકુમાર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP