ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? નર્મદાગૌરી સુશિલા લીલાવતી મંગલા નર્મદાગૌરી સુશિલા લીલાવતી મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? રૂપરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ રૂપરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1932 1934 1930 1928 1932 1934 1930 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP