ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. બુદ્ધ તીર્થકર મહિસાસુર મર્દિની નટરાજ બુદ્ધ તીર્થકર મહિસાસુર મર્દિની નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1948 1949 1951 1950 1948 1949 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? મહેસુલ લશ્કર આપેલ તમામ કાયદો-વ્યવસ્થા મહેસુલ લશ્કર આપેલ તમામ કાયદો-વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP