ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. સ્વામી વિવેકાનંદ કબીર મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ કબીર મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ? પક્ષી બૌદ્ધ મઠ મંદિર ચર્ચ પક્ષી બૌદ્ધ મઠ મંદિર ચર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ફિરોઝશાહ જલાલુદ્દીન શેરશાહ કુત્બુદ્દીન ફિરોઝશાહ જલાલુદ્દીન શેરશાહ કુત્બુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ? સર જ્હોન લોરેન્સ કાઉન્ટ ડી લેલી જનરલ આયર કૂફ એડમિરલ વોટસન સર જ્હોન લોરેન્સ કાઉન્ટ ડી લેલી જનરલ આયર કૂફ એડમિરલ વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP