ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ફિરોઝશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન શેરશાહ ફિરોઝશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો યજનવર્મન પુલકેશી પહેલો પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો યજનવર્મન પુલકેશી પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ મેયો લોર્ડ એલ્જીન લોર્ડ કેનિંગ લોર્ડ ડફરીન લોર્ડ મેયો લોર્ડ એલ્જીન લોર્ડ કેનિંગ લોર્ડ ડફરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ? જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ઈક્તાદાર ખુસરૌ શાહના ટંકા ઈક્તાદાર ખુસરૌ શાહના ટંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP