ભારતનો ઈતિહાસ (History of India) લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ? ચર્ચ મંદિર બૌદ્ધ મઠ પક્ષી ચર્ચ મંદિર બૌદ્ધ મઠ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ભારતીય શહેરને 'પૂર્વનું વેનિસ' કહેવામાં આવે છે ? ગોવા હૈદરાબાદ ગુંટુર ઉદયપુર ગોવા હૈદરાબાદ ગુંટુર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ફિરદૌસ ઈબ્નબતૂતા અલબરૂની ફૈઝી ફિરદૌસ ઈબ્નબતૂતા અલબરૂની ફૈઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP