ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? યજુર્વેદ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? તાંબુ, ચાંદી, સોના તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, સોના તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? ઔરંગઝેબ અકબર શાહજહાં હુમાયુ ઔરંગઝેબ અકબર શાહજહાં હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા ચોથા દસમા પ્રથમ સાતમા ચોથા દસમા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP