ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ?

રેગ્યુલેટિંગ એક્ટ, 1891
રેગ્યુલેટિંગ એક્ટ, 1873
રોલેટ એક્ટ
મોર્લે મિન્ટો સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

રોલેટ કમિશન
ડાયર કમિશન
હંટર કમિશન
વાયલી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP