મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

દાંડી યાત્રા
બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન
હિન્દ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

ઈન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ
મોરારજી ભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ?

શિવાનંદ આશ્રમ
સન્યાસ આશ્રમ
કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP