મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? ભૂમિપુત્ર મુંબઈ સમાચાર નયા માર્ગ હરિજન ભૂમિપુત્ર મુંબઈ સમાચાર નયા માર્ગ હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? પન્ના નાયક દામોદર બોટાદકર કાકા કાલેલકર સ્વામી આનંદ પન્ના નાયક દામોદર બોટાદકર કાકા કાલેલકર સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP