મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? મુંબઈ સમાચાર ભૂમિપુત્ર હરિજન નયા માર્ગ મુંબઈ સમાચાર ભૂમિપુત્ર હરિજન નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ કાકા કાલેલકર દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP