મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? નયા માર્ગ ભૂમિપુત્ર હરિજન મુંબઈ સમાચાર નયા માર્ગ ભૂમિપુત્ર હરિજન મુંબઈ સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1857 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1925 ઈ.સ. 1857 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન સ્વસ્થ આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? કામદાર સંઘ મજૂર મંડળ મજૂર વિકાસ સંઘ મજૂર મહાજન સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર વિકાસ સંઘ મજૂર મહાજન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP