મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1922 1915 1919 1917 1922 1915 1919 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો. પ્રિટોરિયા જોહનિસબર્ગ ડરબન મેરિત્સબર્ગ પ્રિટોરિયા જોહનિસબર્ગ ડરબન મેરિત્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ હૃદયકુંજ સત્યાગ્રહકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP