મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સત્યાગ્રહ આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? દારૂબંધી વિદેશી કાપડ બાળલગ્ન મીઠાનો વેરો દારૂબંધી વિદેશી કાપડ બાળલગ્ન મીઠાનો વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1897 1894 1895 1893 1897 1894 1895 1893 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP