મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
બળવંતરાય ઠાકોર
રમણભાઈ નીલકંઠ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ?

હિંદ સ્વરાજ
આરોગ્યની ચાવી
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
અનાસકિત યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ?

નિશાને હિંદ
હિંદ મહાત્મા
હિંદનો ફકીર
કૈસરે હિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP