Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો.

બળવંતરાય ઠાકોર
રણજિતરામ મહેતા
કનૈયાલાલ મુનશી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ?

કામદાર સંઘ
મજૂર વિકાસ સંઘ
મજૂર મંડળ
મજૂર મહાજન સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ?

સન્યાસ આશ્રમ
કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

ઝવેરચંદ મેઘાણી
અનિલ જોષી
પ્રહલાદ પારેખ
કવિ શ્રી બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

શેઠ અંબાલાલ સારાભાઈ
બેરીસ્ટર જીવણલાલ દેસાઈ
સર ચીનુભાઈ બેરોનેટ
ડાહ્યાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP