મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

આઝાદ હિંદ ચળવળ
સવિનય કાનૂન ભંગ
કિસાન – મજદૂર આંદોલન
ભારત છોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

રંગભેદ નીતિ
જમીન ભાગીદારીનો પ્રશ્ન
ગિરમીટિયાનો પ્રશ્ન
મતાધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

હ્રદયકુંજ
મહાત્માકુંજ
સત્યાગ્રહ કુંજ
હરિજનકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ગાંધીજી
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP