મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? ભારત છોડો સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન આઝાદ હિંદ ચળવળ ભારત છોડો સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય એજ નવજીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય મારું જીવન સત્ય એજ નવજીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય મારું જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. યંગ ઈન્ડિયા હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી માવજી દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP