મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો ? કોચરબ શિવાનંદ સન્યાસ સાબરમતી કોચરબ શિવાનંદ સન્યાસ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન ગિરમીટિયાનો પ્રશ્ન મતાધિકાર રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન ગિરમીટિયાનો પ્રશ્ન મતાધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હ્રદયકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ હ્રદયકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? મીઠાનો વેરો દારૂબંધી વિદેશી કાપડ બાળલગ્ન મીઠાનો વેરો દારૂબંધી વિદેશી કાપડ બાળલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP