મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1897 1893 1895 1894 1897 1893 1895 1894 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1934 1930 1923 1928 1934 1930 1923 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP