મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1879 1888 1892 1880 1879 1888 1892 1880 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. મહાત્માકુંજ હરિજનકુંજ સત્યાગ્રહ કુંજ હ્રદયકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ સત્યાગ્રહ કુંજ હ્રદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ? રમણભાઈ નિલકંઠ લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે રમણભાઈ નિલકંઠ લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP