Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ઉદયરામ મહેતા
ભુરાભાઈ પટેલ
મનુભાઈ પંચોળી
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગુજરાત વિધાનસભા'નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
છોટુભાઈ પુરાણી
ઈન્દુલાલ યાજ્ઞિક
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP