Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? 1/π π 2πr² 2πr 1/π π 2πr² 2πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ? લીવર ફેફસા હદય મગજ લીવર ફેફસા હદય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહેં છે ? ઓઝત સરસ્વતી ઉબેણા કીમ ઓઝત સરસ્વતી ઉબેણા કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ? કાબુલ લખનૌ કરાંચી હૈદરાબાદ કાબુલ લખનૌ કરાંચી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP