Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

લોકમાન્ય તિલક
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP