Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? ગૌતમ વિદુર અત્રિ જમદગ્નિ ગૌતમ વિદુર અત્રિ જમદગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ચંદ્રશેખર આઝાદ બિરસા મુંડા લાલા લજપતરાય ગોવિંદ ગુરુ ચંદ્રશેખર આઝાદ બિરસા મુંડા લાલા લજપતરાય ગોવિંદ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચોપાઈ મનહર દોહરો ઝૂલણાં ચોપાઈ મનહર દોહરો ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. 2,870નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,722 થાય ? 5 12 10 9 5 12 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ? જાન્યુઆરી એપ્રિલ મે ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ મે ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP