Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
એની બેસન્ટ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મુકુન્દરાય પટ્ટણી
ચંદ્રવદન મહેતા
જ્યોતીન્દ્ર દવે
મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ‘અવલંબન’ અને ‘અચરજ’નો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

નિઃસહાય - વિસ્મય
નિરાધાર - અચંબો
સ્વતંત્ર - આશ્ચર્ય
આધાર - અચાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP