Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
રાજા રામમોહનરાય
સિસ્ટર નિવેદિતા
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ?

10000 સુધીની
25000 સુધીની
15000 સુધીની
20000 સુધીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર
ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ
નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ
તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કાઠી ભરત અને મોચી ભરત માટે કયો જિલ્લો જાણીતો છે ?

કચ્છ
ભાવનગર
અમરેલી
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?
(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.
(2) નાદાર જાહેર કરેલ હોય.
(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય.
(4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય.

માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ?

અગનપંખ
મિસાઈલ મેન
મારા અનુભવો
કાર્ડિયોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP