Talati Practice MCQ Part - 7 સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? એની બેસન્ટ રાજા રામમોહનરાય સિસ્ટર નિવેદિતા દયાનંદ સરસ્વતી એની બેસન્ટ રાજા રામમોહનરાય સિસ્ટર નિવેદિતા દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ? 10000 સુધીની 25000 સુધીની 15000 સુધીની 20000 સુધીની 10000 સુધીની 25000 સુધીની 15000 સુધીની 20000 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કાઠી ભરત અને મોચી ભરત માટે કયો જિલ્લો જાણીતો છે ? કચ્છ ભાવનગર અમરેલી પાટણ કચ્છ ભાવનગર અમરેલી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.(2) નાદાર જાહેર કરેલ હોય.(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય. માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ? અગનપંખ મિસાઈલ મેન મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મિસાઈલ મેન મારા અનુભવો કાર્ડિયોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP