Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સિસ્ટર નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
what correctly describes Krishna leaving for the hospital on hearing her father was admitted there.

Krishna and her father left for the hospital
Father, I am leaving for the hospital.
Hearing her father, krishna left for the hospital.
Hearing her father was in the hospital, Krishna lest work immediately.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
+ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

1 રૂપિયો 50 પૈસા
1 રૂપિયો 25 પૈસા
1 રૂપિયો
75 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ?

બંધારણીય સુધારો 97
બંધારણીય સુધારો 99
બંધારણીય સુધારો 93
બંધારણીય સુધારો 96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ?

પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા
ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને
તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે
પંચાયતના મતદારો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP