Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

સિસ્ટર નિવેદિતા
એની બેસન્ટ
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ?

ભલ્લાલદેવ
હરિહરરાય
જયંત
હરપાલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ?

બી.આર. આંબેડકર
પી.સી. મહાલનોબિસ
દાદાભાઈ નવરોજી
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

50%
6.25%
1.25%
93.75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP