Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સિસ્ટર નિવેદિતા
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ?

B2 (રિબોફ્લેવીન)
B6 (પાયરોડોક્સીન)
B1 (થાયમીન)
B12 (સાયનોકોલામીન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP