Talati Practice MCQ Part - 7
કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ?

મૂળુ માણેક
મોહનલાલ પંડ્યા
ગરબડદાસ મુખી
મગનલાલ વાણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-a, 2-c, 3-b
1-b, 2-a, 3-c
1-a, 2-b, 3-c
1-b, 2-c, 3-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP