Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3, 4
2, 3
1, 2, 3
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો.

પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા.
પરબ એ સંસ્થાનું પ્રકાશન છે.
ઈ.સ. 1911 માં સ્થાપના
રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વર્ષ 2018ના રસાયણશાસ્ત્ર (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

શ્રી પૌલ રોમર (અમેરિકા)
શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન)
શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા)
શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP