Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3
2, 3, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટ લાઈબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે ?

ભોળાનાથ સારાભાઈ
બેચરદાસ ઝવેરી
દલપતરામ
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ડો.બી.આર. આંબેડકર
ક.મા.મુનશી
જવાહરલાલ નહેરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હુમલો ___ વિરૂધ્ધનો ગુનો છે.

મનુષ્ય શરીર વિરૂધ્ધનો
આપેલ તમામ
જાહેર સુલેહ - શાંતિ વિરૂધ્ધનો
મનુષ્યની જિંદગી વિરૂધ્ધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી
કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી
રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી
ભદ્રનો કિલ્લો - એહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP