Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3
2, 3, 4
1, 2, 3
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ?

બાહ્ય બળ
કેન્દ્રત્યાગી બળ
કેન્દ્રગામી બળ
ગુરુત્વાકર્ષણ બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મહારાષ્ટ્ર સરકાર દ્વારા અસગરઅલી નામના શિકારીને કઇ વાઘણનો શિકાર કરવા માટે પરવાનગી આપાતા વિવાદ સર્જાયો છે ?

ધ્વની
નલિની
અંજલી
અવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો.

લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા
પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ
નવલખા પેલેસ - ગોંડલ
રણજીત વિલાસ પેલેસ - મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPL-2018 સિઝનની વિજેતા ટીમનું નામ જણાવો ?

રોયલ ચેલેંન્જરર્સ બેગ્લોર
સનરાઇઝ હૈદરાબાદ
ચેન્નાઇ સુપર કિંગ્સ
રાજસ્થાન રોયલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP