કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સૌમિત્ર ચેટર્જીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચા છે ?
1. તેઓ બંગાળના પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, કવિ અને લેખક હતા.
2. તેઓ 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' વિજેતા પ્રથમ બંગાળી વ્યક્તિ હતા.
3. તેઓ ફ્રાંસનો આર્ટિસ્ટ માટેનો એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય હતા.

2,3
1,2
1,3
1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ?

આપેલ માંથી કોઈ પણ નહીં
તેલંગાણા
હરિયાણા
આપેલ પૈકી બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત Production Linked Incentive-PLI(ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન) યોજના અંતર્ગત ભારતમાં કેટલા નવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

8
20
12
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનો પ્રથમ 100% ઓર્ગેનિક કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

અંદામાન - નિકોબાર ટાપુ સમુહ
લદાખ
લક્ષદ્વીપ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે.
ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું.
નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે.
ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP