ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ શ્રદ્ધાનંદ લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ શ્રદ્ધાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ? ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ સ્વાતંત્ર્ય સૈનિકો જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? ભાની બીલ્હાના મંગાલેસા રવિકીર્તિ ભાની બીલ્હાના મંગાલેસા રવિકીર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? જર્મન ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગીઝ જર્મન ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી ? જામનગર પોરબંદર ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP