ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ? સુક્ત પિટક વિનય પિટક અભિધમ્મ પિટક મિલિન્દ પહનો સુક્ત પિટક વિનય પિટક અભિધમ્મ પિટક મિલિન્દ પહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. બોરસદ નડિયાદ ધર્મજ કરમસદ બોરસદ નડિયાદ ધર્મજ કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા ચીન સિંગાપુર થાઇલેંડ શ્રીલંકા ચીન સિંગાપુર થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને મથુરા સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP