ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાલાજી બાજીરાવ નાના ફડનવીસ બાજીરાવ બીજો બાજીરાવ પહેલો બાલાજી બાજીરાવ નાના ફડનવીસ બાજીરાવ બીજો બાજીરાવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? રોમ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી ? પોરબંદર જામનગર રાજકોટ ભાવનગર પોરબંદર જામનગર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા નેપાળ સિંગાપુર સાઉદી અરેબિયા શ્રીલંકા નેપાળ સિંગાપુર સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP