GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે.
2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત મેરીટાઈમ બોર્ડ ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ મેરીટાઈમ સર્વીસ કલ્સટર ___ ખાતે સ્થાપનાર છે.

આપેલ પૈકી કોઈ નહીં
સુરત
દહેજ બંદર
કંડલા બંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ___ ની નિયુક્તિ કરવામાં આવી.

વિક્રમ સારાભાઈ
ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર
ડૉ. મેનન
ડૉ. હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ?

સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે.
ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે.
આપેલ તમામ
મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP