GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કેન્દ્રક (nucleus) દોરા જેવું માળખું ધરાવતાં રંગસૂત્રો સમાવે છે.
2. DNA પરમાણુઓ (molecules) કોષના નિર્માણ અને આયોજન માટેની જરૂરી માહિતીનો સમાવેશ કરે છે.
3. રંગસૂત્રો ફક્ત જ્યારે કોષ વિભાજીત થવાનો હોય ત્યારે ડંડા (rod) આકારનું માળખા તરીકે દેશ્યમાન થાય છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
બરાબર બે જ રંગ ગમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ?

આપેલ પૈકી કોઈ નહીં
125
110
130

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન સેન્દ્રીય પદાર્થના ઉત્પાદનના દરને ___ કહે છે.

ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity)
ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity)
કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity)
કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
25 વ્યક્તિઓ એક કામ 16 દિવસમાં કરે છે. કામ શરૂ થયાના 4 દિવસ પછી કેટલાક લોકો કામ છોડી દે છે. જો બાકીનું કામ 15 દિવસમાં પુરૂ થયું હોય તો 4 દિવસ પછી કેટલા લોકોએ કામ છોડ્યું હશે ?

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દેવીપૂજક કોમની બોલી સંદર્ભે યાદી-I ના શબ્દોને તેની યાદી-II ના સાચા અર્થ સાથે જોડકાં જોડો.
યાદી -I
1. કન્ધારી
2. મધવો
3. માઢ
4. મોઢેનો
યાદી -II
a. લાકડી
b. દારૂ
c. પોલીસ
d. ચોરી લીધેલો દાગીનો

1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - a, 2 - b, 3 - c, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે.
2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે.
3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP