Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.આર્મર હેનસન
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.એડવર્ડ જેનર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

કુલીજખાન
મીરઝા અબ્દુલ રહીમખાન
શિહાબુદ્દિન અહમદખાન
મીરઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP