Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ વિલિયમ બેન્ટિક
સર ફેડરિક પોલોક
લોર્ડ મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

ટયુબરકલ બેસીલસ
હિપેટાઈટીસ
ઈ કોલાઈ
બેસીલસ એન્થ્રેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP