Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

મિલકતની ગુનાહિત ઉચાપત
બિગાડ
ખૂન
સાપરાધ મનુષ્ય વધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ...

જરૂરી નથી.
ફરજીયાત છે.
તેના વકીલ માંગણી કરે તો જ.
પોલીસ અધિકારી ઈચ્છે તો જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP