GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? મહાદેવ દેસાઈ સરદાર પટેલ મોહનદાસ ગાંધી રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ સરદાર પટેલ મોહનદાસ ગાંધી રવિશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give antonym of:'Plaintiff' Acused Complainant Suer Defendant Acused Complainant Suer Defendant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? પુષ્પગુપ્ત વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત પુષ્પગુપ્ત વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ? રમણિકલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ચીનુભાઈ બેરોનેટ રમણિકલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ? વલ્લભ ભરવાડ મહિપાલ ગોહિલ મુળરાજ ઘેવર હમીરજી ગોહિલ વલ્લભ ભરવાડ મહિપાલ ગોહિલ મુળરાજ ઘેવર હમીરજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP