Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બેંકીગ સોડા (Baking soda) એ શું છે ?

પોટેશીયમ ક્લોરોઈડ
પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશીયમ કાર્બોનેટ
સોડીયમ બાયકાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/12
1/221
1/26
2/315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

વનવાસ
સ્નેહાધિન
પાપપુણ્ય
દેશપ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP