GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ?

દાવાનો અહેવાલ
નકારાત્મક અહેવાલ
ખામીવાળો અહેવાલ
બિનસુધારણા અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ?

ધારાશાસ્ત્રી
એડવોકેટ જનરલ
એટર્ની જનરલ
સોલીસીટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
જયંત પાઠક
ધના ભગત
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP