ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

ઉજળું એટલું દૂધ નહીં
ખોટો રૂપિયો ચળકે ઘણો
ખાલી ચણો વાગે ઘણો
અધૂરો ઘડો છલકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ?

સવૈયા
સ્ત્રગ્ઘરા
ઝૂલણા
શાલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP