GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?

આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે.
કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે.
તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ -27
આર્ટીકલ -24
આર્ટીકલ -29
આર્ટીકલ -23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

જામ રણજિતસિંહ
વાઘજી ઠાકોર
મહારાજા ભગવતસિંહજી
જામ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP