GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે.
જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP