ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

બારીબહાર
ધ્વનિ
છંદોલય
સ્વપ્નપ્રયાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

દાદાભાઈ નવરોજી
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

દિલીપ રાણપુરા
કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોલી
મનોજ ખંડેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP