ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? યુગવંદના વિશ્વગીતા તુલસી ક્યારો વેવિશાળ યુગવંદના વિશ્વગીતા તુલસી ક્યારો વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ જશવંત ચૌધરી મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ જશવંત ચૌધરી મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? કુમાર અખંડ આનંદ પરબ કવિતા કુમાર અખંડ આનંદ પરબ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક ધીરુબેન પટેલ વિદ્યાગૌરી નીલકંઠ વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક ધીરુબેન પટેલ વિદ્યાગૌરી નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP