ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? હાસ્યમંદિર ભદ્રંભદ્ર શોધ રાઈનો પર્વત હાસ્યમંદિર ભદ્રંભદ્ર શોધ રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભસ્મકંકણ ભગ્નપાદુકા વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભસ્મકંકણ ભગ્નપાદુકા વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? અરદેશર ખબરદાર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. મરીઝ પુનર્વસુ ઘાયલ દ્વિરેફ મરીઝ પુનર્વસુ ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ સારસીનો સ્નેહ મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ સારસીનો સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP