ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? રાઈનો પર્વત શોધ હાસ્યમંદિર ભદ્રંભદ્ર રાઈનો પર્વત શોધ હાસ્યમંદિર ભદ્રંભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? પ્રવીણ દરજી જોસેફ મેકવાન ઈવા ડેવ વર્ષા અડાલજા પ્રવીણ દરજી જોસેફ મેકવાન ઈવા ડેવ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? લલિત નિબંધકાર સવાયા સર્જક સવાઈ ગુજરાતી મરાઠી સર્જક લલિત નિબંધકાર સવાયા સર્જક સવાઈ ગુજરાતી મરાઠી સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP