ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? પુટપ્પા શિવપ્રકાશ ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ પુટપ્પા શિવપ્રકાશ ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? એક પણ નહીં શિખરણી અનુષ્ટુપ મનહર એક પણ નહીં શિખરણી અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP