ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

નાટક-રોમન સ્વરાજ
એકાંકી-બાથટબમાં માછલી
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
પ્રવાસવર્ણન-અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મહાત્મા ગાંધી
આનંદશંકર ધ્રુવ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

ઉમાશંકર જોશી
કરસનદાસ માણેક
જોસેફ મેકવાન
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP