ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

પ્રવાસવર્ણન-અમૃતા
નાટક-રોમન સ્વરાજ
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
એકાંકી-બાથટબમાં માછલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
નોબલ પારિતોષિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP