ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? જોસેફ મેકવાન પન્નાલાલ પટેલ અશ્વિની ભટ્ટ ઈશ્વર પેટલીકર જોસેફ મેકવાન પન્નાલાલ પટેલ અશ્વિની ભટ્ટ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર સુરત અમરેલી રાજકોટ ભાવનગર સુરત અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? ધીરુભાઈ પરીખ પ્રશાંત દવે ઉશનસ્ જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ પ્રશાંત દવે ઉશનસ્ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP