સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. શ્રીહર્ષ કલ્હણ પદ્મગુપ્ત ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ કલ્હણ પદ્મગુપ્ત ક્ષેમેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ? ટાઇફોઈડ અને કોલેરા હિપેટાઈટિસ પોલિયો આપેલ તમામ ટાઇફોઈડ અને કોલેરા હિપેટાઈટિસ પોલિયો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ? ઈફકો વિપ્રો નાસ્કોમ ઈન્ફોસીસ ઈફકો વિપ્રો નાસ્કોમ ઈન્ફોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? કાર્બન મોનોકસાઇડ નાઇટ્રોજન ડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ હાઇડ્રોજન કાર્બન મોનોકસાઇડ નાઇટ્રોજન ડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ હાઇડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ? ૧. મોઢેરા ૨. લોટેશ્વર ૩. થાન માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP