સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. ક્ષેમેન્દ્ર કલ્હણ શ્રીહર્ષ પદ્મગુપ્ત ક્ષેમેન્દ્ર કલ્હણ શ્રીહર્ષ પદ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ? પેરિસ લન્ડન મોસ્કો જીનિવા પેરિસ લન્ડન મોસ્કો જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ? મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ હોકાયંત્ર સપ્તર્ષિ મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ હોકાયંત્ર સપ્તર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 253 380 280 353 253 380 280 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં ગવર્નર : શક્તિકાંત દાસ સ્થાપના : 1 એપ્રિલ, 1935 વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં ગવર્નર : શક્તિકાંત દાસ સ્થાપના : 1 એપ્રિલ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ? પૂજ્ય ગુરુજી શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ગુરુજી શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર શ્રી રાજ્જુભૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP