GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ___ માં થયો હતો. એતરેય બ્રાહ્મણ આર્સેય બ્રાહ્મણ કૌષીતકિ બ્રાહ્મણ શતપથ બ્રાહ્મણ એતરેય બ્રાહ્મણ આર્સેય બ્રાહ્મણ કૌષીતકિ બ્રાહ્મણ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 X અને Y ની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. તથા 5 વર્ષ પછી તે 7:10 થશે. તો આજથી 15 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થશે ? આપેલ પૈકી એક પણ નહીં 4 : 5 3 : 5 3 : 4 આપેલ પૈકી એક પણ નહીં 4 : 5 3 : 5 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 32x+3 - 244(3x) = -9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે ? x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે આપેલ પૈકી કોઈ નહીં x એ ઋણ સંખ્યા છે. x એ ધન સંખ્યા છે x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે આપેલ પૈકી કોઈ નહીં x એ ઋણ સંખ્યા છે. x એ ધન સંખ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 'Q' એટલે '×' ; R એટલે '-' ; T એટલે '÷' અને W એટલે '+' ; તો 20R12T4Q6W5 નું મૂલ્ય કેટલું થશે ? 17 7 -3 આપેલ પૈકી એક પણ નહીં 17 7 -3 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ?I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂIII. વી. પી. મેનનIV. કે. એમ. પાનીકર ફક્ત III અને IV ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત II અને IV ફક્ત III અને IV ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત II અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ? નરસિંહ મહેતા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP