ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. મૌર્ય પાલ ગુપ્ત ચાલુક્ય મૌર્ય પાલ ગુપ્ત ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. કવિ કાલિદાસ ભવભૂતિ પાણિની ભર્તુહરિ કવિ કાલિદાસ ભવભૂતિ પાણિની ભર્તુહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? મૌલાના આઝાદ સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી મૌલાના આઝાદ સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? આપેલ તમામ અભ્યુદય મર્યાદા કિસાન આપેલ તમામ અભ્યુદય મર્યાદા કિસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? મહંમદ ગઝની અને જયચંદ ઔરંગઝેબ અને દારાસિકોહ અહમદશાહ દુરાની અને મરાઠા બાબર અને અફઘાની મહંમદ ગઝની અને જયચંદ ઔરંગઝેબ અને દારાસિકોહ અહમદશાહ દુરાની અને મરાઠા બાબર અને અફઘાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP