ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન ડાયર કમિશન વાયલી કમિશન હંટર કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન વાયલી કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ટીપુ સુલ્તાન કોનો રાજવી હતો ? હૈદરાબાદ કર્ણાટક મૈસૂર બંગાળ હૈદરાબાદ કર્ણાટક મૈસૂર બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP