ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? પ્રભાશંકર પટ્ટણી રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ પ્રભાશંકર પટ્ટણી રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. શાંતિ સત્ય અહિંસા અસ્ત્રેયા શાંતિ સત્ય અહિંસા અસ્ત્રેયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP